Thursday 15 February 2018

શિષ્યવૃત્તિ માટેના બેંક ખાતા બાબતનો RBI નો પરિપત્ર

વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ જે ખાતમાં જમા થાય છે તે ખાતાઓ માટે બેંક કોઈ મિનિમમ બેલેન્સ મર્યાદા રાખી શકે નહિ તથા કુલ જમા રકમ પર પણ કોઈ મર્યાદા રાખી શકે નહિ તે બાબતનો RBI નો પરિપત્ર........

No comments:

Post a Comment